(Translated by https://www.hiragana.jp/)
તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | Hindu Festival | Indian Festival |
શુક્રવાર, 19 જુલાઈ 2024
0

શ્રાવણ મહિનામાં જો તમને સપનામાં શિવલિંગ દેખાય તો શું થશે? જાણો આ સ્વપ્ન સાથે સંબંધિત અર્થ

ગુરુવાર,જુલાઈ 18, 2024
0
1
શ્રાવણ માસ- હિંદુ પંચાગના મુજબ શ્રાવણ મહીનો આવતામાં હવે થોડા જ દિવસ બાકી છે. આ મહીનામાં ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમજ સારા પરિણામ પણ મળી શકે છે
1
2
Sawan 2024: ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આજે અમે તમને જણાવીશું કે આ મહિનાનું નામ કેવી રીતે પડ્યું અને ભગવાન શિવને આ મહિનો કેમ પ્રિય છે.
2
3
Guru Purnima 2024 Guru Purnima 2024- જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે
3
4
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણની પૂર્ણિમાને આવે છે. ઘણા લોકો આ દિવસે રાખી બાંધવા સિવાય ઘરથી દરિદ્રતા મટાડવા અને સંકટને સમાપ્ત કરવાના સરળ ઉપાય પણ કરો
4
4
5
Sawan 2024: 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ શરૂ થતા પહેલા તમારે તમારા ઘરમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ, આજે અમે તમને આ લેખમાં આ વિશેની માહિતી આપીશું.
5
6
Raksha Bandhan 2024 Date: રક્ષા બંધન 2024 તારીખ: રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સનાતન પરંપરામાં, આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો
6
7
Kokila Vrat 2024 : કોકિલા વ્રત અષાઢ મહીનાની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. આ રીતે રાખો કોકિલા વ્રત, જાણો વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો પૌરાણિક માન્યતાઓ અનુસાર, સતીએ (પાર્વતી) શિવને મેળવવા માટે કોકિલા બનીને કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી હતી. ...
7
8
શ્રાવણ મહીનામાં ઘરમાં લગાવો આ એક છોડ, જીવનભર ધનવાન રહેશો! ચારેબાજુ લાભ થશે
8
8
9
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી ...
9
10
Shani Jayanti 2024: જેઠ અમાસ તિથિના રોજ શનિ જયંતિ પણ ઉજવાય છે અને આ દિવસે શનિદેવને પૂજા કરવાથી કુંડળીમાં શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે.
10
11
શનિ જયંતી સૌથી સોનેરી અવસર છે શનિ સંબંધી સરળ અને પવિત્ર ઉપાય અજમાવવા માટે આ સરળ ઉપાય શુભ અને હાનિ રહિત છે.
11
12
અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા ધન વૈભવની દેવી ઘર આવે તમારા Happy Akshaya Tritiya 2024
12
13
અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે આ લેખમાં અમે તમને તેની માહિતી આપીશું.
13
14
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
14
15
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ છે, કારણ કે આ દિવસને અખાતિજ કહેવામાં આવે છે. મતલબ કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનું ફળ શુભ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે
15
16
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
16
17
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
17
18
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.
18
19
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
19